પ્રધાનમંત્રીનું કાર્યાલય

કેરળના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી

Posted On: 27 AUG 2024 2:16PM by PIB Ahmedabad

કેરળના મુખ્યમંત્રી શ્રી પિનરાઈ વિજયન આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.

પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું:

"કેરળના મુખ્યમંત્રી શ્રી @pinarayivijayanએ પ્રધાનમંત્રી @narendramodi સાથે મુલાકાત કરી."

 

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2049051) Visitor Counter : 24