પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ સંસ્કૃત દિવસ નિમિત્તે તેમની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી

Posted On: 19 AUG 2024 2:46PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​વિશ્વ સંસ્કૃત દિવસ નિમિત્તે દરેકને શુભેચ્છા પાઠવી છે. તેમણે સંસ્કૃત ભાષાના પ્રચાર માટે જેઓ પ્રયાસો હાથ ધરી રહ્યા છે તેમને અભિનંદન પાઠવ્યા હતા.

શ્રી મોદીએ X પર એક પોસ્ટમાં લખ્યું:

"विश्वसंस्कृतदिनस्य शुभाशयाः। ये संस्कृतस्य अत्यन्तं अनुरागिणः सन्ति किञ्च एतस्याः श्रेष्ठभाषायाः प्रचाराय प्रयत्नशीलाः सन्ति तेषाम् अहं हार्दम् अभिनन्दामि।"

AP/GP/JD



(Release ID: 2046586) Visitor Counter : 52