પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પીએમએ જાણીતા અર્થશાસ્ત્રીઓ સાથે વાતચીત કરી

प्रविष्टि तिथि: 11 JUL 2024 8:42PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​નીતિ આયોગમાં જાણીતા અર્થશાસ્ત્રીઓ સાથે વાર્તાલાપ કર્યો.

પ્રધાનમંત્રીએ X પોસ્ટ કર્યું હતું:

"આજે અગાઉ, વિખ્યાત અર્થશાસ્ત્રીઓ સાથે વાર્તાલાપ કર્યો અને વૃદ્ધિને આગળ વધારવા સંબંધિત મુદ્દાઓ પર તેમના સૂક્ષ્મ મંતવ્યો સાંભળ્યા."

AP/GP/JD


(रिलीज़ आईडी: 2032591) आगंतुक पटल : 121
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Hindi_MP , Manipuri , Bengali , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam