પ્રધાનમંત્રીનું કાર્યાલય
પીએમએ જાણીતા અર્થશાસ્ત્રીઓ સાથે વાતચીત કરી
Posted On:
11 JUL 2024 8:42PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નીતિ આયોગમાં જાણીતા અર્થશાસ્ત્રીઓ સાથે વાર્તાલાપ કર્યો.
પ્રધાનમંત્રીએ X પોસ્ટ કર્યું હતું:
"આજે અગાઉ, વિખ્યાત અર્થશાસ્ત્રીઓ સાથે વાર્તાલાપ કર્યો અને વૃદ્ધિને આગળ વધારવા સંબંધિત મુદ્દાઓ પર તેમના સૂક્ષ્મ મંતવ્યો સાંભળ્યા."
AP/GP/JD
(Release ID: 2032591)
Visitor Counter : 102
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Hindi_MP
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam