પ્રધાનમંત્રીનું કાર્યાલય

પંજાબના ગવર્નર અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંડીગઢના પ્રશાસકે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

Posted On: 26 JUN 2024 12:22PM by PIB Ahmedabad

પંજાબના રાજ્યપાલ અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંડીગઢના પ્રશાસક શ્રી બનવારીલાલ પુરોહિત આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.

પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) એ X પર પોસ્ટ કર્યું:

"પંજાબના રાજ્યપાલ અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંડીગઢના પ્રશાસક શ્રી બનવારીલાલ પુરોહિતે પ્રધાનમંત્રી @narendramodi સાથે મુલાકાત કરી."

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2028727) Visitor Counter : 48