ઉપરાષ્ટ્રપતિ સચિવાલય

રાજ્યસભાના અધ્યક્ષ, શ્રી જગદીપ ધનખરે ઉપાધ્યક્ષોની પેનલનું પુનર્ગઠન કર્યું


નવી પેનલમાં મહિલાઓને સમાન પ્રતિનિધિત્વ મળશે

Posted On: 01 FEB 2024 1:53PM by PIB Ahmedabad

ઉપાધ્યક્ષ અને રાજ્યસભાના અધ્યક્ષ શ્રી જગદીપ ધનખરે આજે આઠ સભ્યોની બનેલી ઉપાધ્યક્ષોની પેનલની પુનઃરચના કરી છે.

નવનિયુક્ત ઉપાધ્યક્ષોમાં શ્રીમતી રમીલાબેન બેચરભાઈ બારા, શ્રીમતી સીમા દ્વિવેદી, ડો. અમી યાજ્ઞિક, શ્રીમતી મૌસમ નૂર, શ્રી કનકમેદાલા રવિન્દ્ર કુમાર, શ્રી પ્રભાકર રેડ્ડી વેમીરેડ્ડી, પ્રો. મનોજ કુમાર ઝા અને લેફ્ટનન્ટ જનરલ (ડૉ.) ડી.પી. વત્સ (નિવૃત્ત) નો સમાવેશ થાય છે.

CB/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2001304) Visitor Counter : 271