ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે રાષ્ટ્રીય મતદાતા દિવસ પર દેશના તમામ નાગરિકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી


મતદાનનો અધિકાર એ પાયો છે જેના પર લોકશાહીનું સ્મારક બંધાયેલું છે

હું તમામ મતદારોને, ખાસ કરીને યુવાનોને અપીલ કરું છું કે તેઓ તેમના મતદાનના અધિકારનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાની પ્રતિજ્ઞા લે અને અન્ય લોકોને પણ આવું કરવા પ્રેરિત કરે.

प्रविष्टि तिथि: 25 JAN 2024 1:21PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે રાષ્ટ્રીય મતદાતા દિવસ પર દેશના તમામ નાગરિકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.

ગૃહમંત્રીએ 'X' પરની તેમની પોસ્ટમાં કહ્યું કે રાષ્ટ્રીય મતદાતા દિવસ પર દેશના તમામ નાગરિકોને મારી હાર્દિક શુભેચ્છાઓ. શ્રી અમિત શાહે કહ્યું કે મતદાનનો અધિકાર એ પાયો છે જેના પર લોકશાહીનું સ્મારક બંધાયેલું છે. હું તમામ મતદારોને, ખાસ કરીને યુવાનોને અપીલ કરું છું કે તેઓ તેમના મતદાનના અધિકારનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાની પ્રતિજ્ઞા લે અને અન્ય લોકોને પણ આવું કરવા પ્રેરણા આપે.

YP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1999497) आगंतुक पटल : 199
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Tamil , Kannada