પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ શ્રી રામ જન્મભૂમિ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ અંગે ભારતના રાષ્ટ્રપતિના પત્રનો જવાબ આપ્યો

Posted On: 23 JAN 2024 6:54PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી રામ જન્મભૂમિ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ અંગે ભારતના રાષ્ટ્રપતિએ લખેલા પત્રનો તેમનો જવાબ શેર કર્યો છે.

दो दिन पूर्व मुझे आदरणीया राष्ट्रपति जी का एक बहुत ही प्रेरणादायी पत्र मिला था। मैंने आज अपनी कृतज्ञता पत्र के माध्यम से प्रकट करने का प्रयास किया है।”

YP/JD



(Release ID: 1998913) Visitor Counter : 85