પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ તમિલનાડુના અરુલમિગુ રામાનાથસ્વામી મંદિરમાં પ્રાર્થના કરી
प्रविष्टि तिथि:
20 JAN 2024 7:10PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તમિલનાડુમાં અરુલમિગુ રામાનાથસ્વામી મંદિરમાં પ્રાર્થના કરી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું હતુઃ
"140 કરોડ ભારતીયોના સારા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે અરુલમિગુ રામાનાથસ્વામી મંદિરમાં પ્રાર્થના કરી."
YP/JD
(रिलीज़ आईडी: 1998235)
आगंतुक पटल : 170
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam