પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ તમિલનાડુના અરુલમિગુ રામાનાથસ્વામી મંદિરમાં પ્રાર્થના કરી

प्रविष्टि तिथि: 20 JAN 2024 7:10PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​તમિલનાડુમાં અરુલમિગુ રામાનાથસ્વામી મંદિરમાં પ્રાર્થના કરી.

પ્રધાનમંત્રીX પર પોસ્ટ કર્યું હતુઃ

"140 કરોડ ભારતીયોના સારા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે અરુલમિગુ રામાનાથસ્વામી મંદિરમાં પ્રાર્થના કરી."

YP/JD


(रिलीज़ आईडी: 1998235) आगंतुक पटल : 170
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Malayalam