પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ તમિલનાડુના અરુલમિગુ રામાનાથસ્વામી મંદિરમાં પ્રાર્થના કરી

Posted On: 20 JAN 2024 7:10PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​તમિલનાડુમાં અરુલમિગુ રામાનાથસ્વામી મંદિરમાં પ્રાર્થના કરી.

પ્રધાનમંત્રીX પર પોસ્ટ કર્યું હતુઃ

"140 કરોડ ભારતીયોના સારા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે અરુલમિગુ રામાનાથસ્વામી મંદિરમાં પ્રાર્થના કરી."

YP/JD



(Release ID: 1998235) Visitor Counter : 96