પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પ્રખ્યાત શાસ્ત્રીય ગાયિકા ડૉ. પ્રભા અત્રેના નિધન પર શોક વ્યક્ત કર્યો
Posted On:
13 JAN 2024 8:37PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રખ્યાત શાસ્ત્રીય ગાયિકા ડૉ. પ્રભા અત્રેના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે.
X પોસ્ટમાં, પીએમએ કહ્યું;
“ડૉ. પ્રભા અત્રેજી ભારતીય શાસ્ત્રીય સંગીતના દિગ્ગજ હતા, જેમના કાર્યની માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રશંસા કરવામાં આવી હતી. તેમનું જીવન શ્રેષ્ઠતા અને સમર્પણનો સુમેળ હતું. તેમના પ્રયાસોએ આપણા સાંસ્કૃતિક વારસાને ખૂબ સમૃદ્ધ બનાવ્યું છે. તેમના નિધનથી વ્યથિત છું. તેના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.”
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1995937)
Visitor Counter : 71
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam