પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ સ્વામી વિવેકાનંદને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
Posted On:
12 JAN 2024 8:17AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વામી વિવેકાનંદને તેમની જયંતી અને રાષ્ટ્રીય યુવા દિવસ પર શ્રદ્ધાંજલિ આપી છે. શ્રી મોદીએ સ્વામી વિવેકાનંદ વિશેના તેમના વિચારોનો એક વીડિયો પણ શેર કર્યો છે.
પ્રધાનમંત્રીએ પોસ્ટ કર્યું હતું
“ભારતીય આધ્યાત્મિકતા અને સંસ્કૃતિને વૈશ્વિક મંચ પર સ્થાપિત કરનાર સ્વામી વિવેકાનંદને તેમની જન્મજયંતી અને રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે હજારો શ્રદ્ધાંજલિ. ઉર્જા અને ઉત્સાહથી ભરપૂર તેમના વિચારો અને સંદેશાઓ યુવાનોને સમયાંતરે કંઈક કરવાની પ્રેરણા આપતા રહેશે.”
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1995394)
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali-TR
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam