પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શ્રી ધનજીભાઈ સેંઘાણીના નિધન પર શોક વ્યક્ત કર્યો
Posted On:
05 JAN 2024 5:02PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે માંડવીના પૂર્વ ધારાસભ્ય ધનજીભાઈ સેંઘાણીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું હતુઃ
"માંડવીના ભૂતપૂર્વ ધારાસભ્ય ધનજીભાઈ સેંઘાણીના અવસાનના સમાચારથી દુઃખ થયું.
ઈશ્વર તેમના દિવ્ય આત્માને પોતાના ચરણોમાં સ્થાન આપે તથા પરિવારજનોને આ આઘાત સહન કરવાની શક્તિ આપે એ જ પ્રાર્થના…
ૐ શાંતિ….!!"
YP/JD
(Release ID: 1993541)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam