પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ શ્રી ધનજીભાઈ સેંઘાણીના નિધન પર શોક વ્યક્ત કર્યો

Posted On: 05 JAN 2024 5:02PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​માંડવીના પૂર્વ ધારાસભ્ય ધનજીભાઈ સેંઘાણીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું હતુઃ

"માંડવીના ભૂતપૂર્વ ધારાસભ્ય ધનજીભાઈ સેંઘાણીના અવસાનના સમાચારથી દુઃખ થયું.
ઈશ્વર તેમના દિવ્ય આત્માને પોતાના ચરણોમાં સ્થાન આપે તથા પરિવારજનોને આ આઘાત સહન કરવાની શક્તિ આપે એ જ પ્રાર્થના…

ૐ શાંતિ….!!"

YP/JD


(Release ID: 1993541)