પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ સાવિત્રીબાઈ ફૂલે અને રાણી વેલુ નાચિયારને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ આપી
Posted On:
03 JAN 2024 8:09AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સાવિત્રીબાઈ ફૂલે અને રાણી વેલુ નાચિયારને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ આપી હતી.
શ્રી મોદીએ કહ્યું કે બંનેએ તેમની કરુણા અને હિંમતથી સમાજને પ્રેરણા આપી અને આપણા રાષ્ટ્ર પ્રત્યે તેમનું યોગદાન અમૂલ્ય છે.
પ્રધાનમંત્રીએ મન કી બાતના કેટલાક અવતરણો પણ શેર કર્યા હતા જ્યાં તેમણે સાવિત્રીબાઈ ફૂલે અને રાણી વેલુ નાચિયાર વિશે તેમના વિચારો વ્યક્ત કર્યા હતા.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
“સાવિત્રીબાઈ ફુલે અને રાણી વેલુ નાચિયારને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ. બંનેએ પોતાની કરુણા અને હિંમતથી સમાજને પ્રેરણા આપી. આપણા રાષ્ટ્ર માટે તેમનું યોગદાન અમૂલ્ય છે. તાજેતરના #MannKiBaat દરમિયાન અમે તેમને કેવી રીતે શ્રદ્ધાંજલિ આપી તે અહીં છે.
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1992580)
Visitor Counter : 180
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam