પ્રધાનમંત્રીનું કાર્યાલય
શ્રી રામ લલાને આવકારવા સ્વાતિ મિશ્રાનું ભક્તિમય ભજન મંત્રમુગ્ધ કરનારું છેઃ પ્રધાનમંત્રી
Posted On:
03 JAN 2024 8:07AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી રામ લલાને આવકારતા સ્વાતિ મિશ્રા દ્વારા ગવાયેલું ભક્તિમય ભજન શેર કર્યું છે. શ્રી મોદીએ કહ્યું કે આ ભજન મંત્રમુગ્ધ કરનારું છે.
એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
“શ્રી રામ લલાને આવકારવા સ્વાતિ મિશ્રાજીનું આ ભક્તિમય ભજન મંત્રમુગ્ધ કરનારું છે…
#શ્રીરામભજન"
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1992577)
Visitor Counter : 140
Read this release in:
Tamil
,
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali-TR
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Telugu
,
Malayalam