પ્રધાનમંત્રીનું કાર્યાલય

શ્રી રામ લલાને આવકારવા સ્વાતિ મિશ્રાનું ભક્તિમય ભજન મંત્રમુગ્ધ કરનારું છેઃ પ્રધાનમંત્રી

Posted On: 03 JAN 2024 8:07AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી રામ લલાને આવકારતા સ્વાતિ મિશ્રા દ્વારા ગવાયેલું ભક્તિમય ભજન શેર કર્યું છે. શ્રી મોદીએ કહ્યું કે આ ભજન મંત્રમુગ્ધ કરનારું છે.

એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

શ્રી રામ લલાને આવકારવા સ્વાતિ મિશ્રાજીનું આ ભક્તિમય ભજન મંત્રમુગ્ધ કરનારું છે…

#શ્રીરામભજન"

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1992577) Visitor Counter : 116