પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ડૉ. બાબાસાહેબ આંબેડકરને તેમના મહાપરિનિર્વાણ દિવસ પર શ્રદ્ધાંજલિ આપી

Posted On: 06 DEC 2023 8:19AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડૉ. બાબાસાહેબ આંબેડકરને તેમના મહાપરિનિર્વાણ દિવસ પર શ્રદ્ધાંજલિ આપી છે.

એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

આદરણીય બાબા સાહેબ ભારતીય બંધારણના ઘડવૈયા તેમજ સામાજિક સમરસતાના અમર વિજેતા હતા, જેમણે પોતાનું જીવન શોષિત અને વંચિતોના કલ્યાણ માટે સમર્પિત કર્યું હતું. આજે તેમના મહાપરિનિર્વાણ દિવસ પર તેમને મારા આદરપૂર્વક પ્રણામ.

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1982941) Visitor Counter : 128