प्रधानमंत्री कार्यालय
azadi ka amrit mahotsav

प्रधानमंत्री ने श्री सुनील ओझा के निधन पर शोक व्यक्त किया

प्रविष्टि तिथि: 29 NOV 2023 10:24PM by PIB Delhi

प्रधानमंत्री श्री नरेन्द्र मोदी ने भावनगर के पूर्व विधायक श्री सुनील ओझा के निधन पर गहरा दुख व्यक्त किया।

प्रधानमंत्री ने भारतीय जनता पार्टी और समाज सेवा के क्षेत्र में उनके योगदान को याद किया। प्रधानमंत्री ने वाराणसी में उनके उत्कृष्ट कार्यों को याद किया।

श्री नरेन्द्र मोदी ने एक्स पर पोस्ट किया:

"ભાવનગરના ભૂતપૂર્વ ધારાસભ્ય સુનિલભાઈ ઓઝાના નિધનના સમાચાર આઘાતજનક છે.

ભારતીય જનતા પાર્ટીના સંગઠનના વિસ્તારમાં અને સમાજ સેવા ક્ષેત્રે એમનું યોગદાન સદાય યાદ રહેશે. વારાણસીમાં પણ સુનિલભાઈનું સંગઠનાત્મક કાર્ય સરાહનીય રહ્યું છે.

પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે તથા પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એ જ પ્રાર્થના…

ૐ શાંતિ….!!"

*******

एमजी/एआर/आरपी/डीवी


(रिलीज़ आईडी: 1982460) आगंतुक पटल : 135
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Telugu , Kannada , Malayalam