પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ મા કાત્યાયનીના આશીર્વાદ માગ્યા

Posted On: 20 OCT 2023 10:15AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવરાત્રીના છઠ્ઠા દિવસે તેમના તમામ ભક્તો માટે મા કાત્યાયનીના આશીર્વાદ માંગ્યા છે.

શ્રી મોદીએ દેવીની પ્રાર્થના (સ્તુતિ)ના પાઠ પણ શેર કર્યા.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

નવરાત્રીની પવિત્ર ષષ્ઠી પર મા કાત્યાયનીને મારા નમન!”

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1969267) Visitor Counter : 130