પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ભારત રત્ન નાનાજી દેશમુખને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પી

Posted On: 11 OCT 2023 9:38AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારત રત્ન નાનાજી દેશમુખને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે. શ્રી મોદીએ કહ્યું કે નાનાજી દેશમુખે દેશના ગામડાઓ અને આદિવાસી વિસ્તારોના વિકાસ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. તેમની બલિદાન અને સેવાની ભાવના દરેક પેઢી માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે, એમ શ્રી મોદીએ ઉમેર્યું હતું.

એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

ભારત રત્ન નાનાજી દેશમુખને તેમની જન્મજયંતી પર મારી આદરપૂર્વક શ્રદ્ધાંજલિ. તેમણે પોતાનું જીવન દેશના ગામડાઓ અને આદિવાસી વિસ્તારોના વિકાસ માટે સમર્પિત કર્યું. તેમની બલિદાન અને સેવાની ભાવના દરેક પેઢી માટે પ્રેરણા બની રહેશે.

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1966501) Visitor Counter : 126