પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

શાંતિનિકેતનને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં સ્થાન મળવા પર પ્રધાનમંત્રી શ્રીએ ખુશી વ્યક્ત કરી

प्रविष्टि तिथि: 17 SEP 2023 9:22PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શાંતિનિકેતનને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સૂચિનો ભાગ બનવા પર ખુશી વ્યક્ત કરી છે.

શ્રી મોદીએ X પર પોસ્ટ કર્યું:

"ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરની દ્રષ્ટિ અને ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું મૂર્ત સ્વરૂપ શાંતિનિકેતનને @UNESCO વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં અંકિત કરવામાં આવ્યું છે તેનો આનંદ છે. આ તમામ ભારતીયો માટે ગર્વની ક્ષણ છે."

CB/GP/JD


(रिलीज़ आईडी: 1958347) आगंतुक पटल : 228
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam