પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ અખિલ ભારતીય શિક્ષા સમાગમ દરમિયાન બાળકો સાથે સમય વિતાવ્યો
प्रविष्टि तिथि:
29 JUL 2023 4:30PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારત મંડપમ ખાતે અખિલ ભારતીય શિક્ષા સમાગમ દરમિયાન બાલ વાટિકામાં બાળકો સાથે સમય વિતાવ્યો હતો.
તેમણે ટ્વીટ કર્યું કે બાળકો સાથે સમય વિતાવવો તે ખૂબ જ તાજગી અને ઉત્સાહપૂર્ણ છે. "નિર્દોષ બાળકો સાથે આનંદની થોડી ક્ષણો! તેમની ઉર્જા અને ઉત્સાહ હૃદયને ઉત્સાહથી ભરી દે છે."
CB/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1943960)
आगंतुक पटल : 230
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam