પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ થિરુ કે. કામરાજને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ આપી
Posted On:
15 JUL 2023 12:42PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે થિરુ કે. કામરાજને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
"હું થિરુ કે. કામરાજને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. ભારતના વિકાસ માટે પોતાનું જીવન સમર્પિત કરનાર, સામાજિક સશક્તિકરણ પરનો તેમનો ભાર આપણા બધા માટે એક માર્ગદર્શક બળ છે. અમે ગરીબી નાબૂદી અને જન કલ્યાણ તરફના તેમના વિઝનને પરિપૂર્ણ કરવાની અમારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરીએ છીએ. "
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1939726)
Visitor Counter : 206
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam