પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રીએ આયુષ્માન ભારત યોજનાના 1.60 લાખથી વધુ આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો સુધી વિસ્તરણની પ્રશંસા કરી

प्रविष्टि तिथि: 10 JUL 2023 9:11PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આયુષ્માન ભારત યોજનાના 1.60 લાખથી વધુ આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો સુધી વિસ્તરણની પ્રશંસા કરી છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ.મનસુખ માંડવિયા દ્વારા કરવામાં આવેલ એક ટ્વીટ શેર કરતા પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

"ગરીબો માટે ઉચ્ચ ગુણવત્તાની અને પોસાય તેવી આરોગ્યસંભાળ સુનિશ્ચિત કરવાના અમારા પ્રયાસો વેગ પકડી રહ્યા છે."

YP/GP/JD


(रिलीज़ आईडी: 1938542) आगंतुक पटल : 226
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , Kannada , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Malayalam