પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ઉત્તર પ્રદેશના રાજ્યસભા સાંસદ શ્રી હરદ્વાર દુબેના નિધન પર શોક વ્યક્ત કર્યો

प्रविष्टि तिथि: 26 JUN 2023 3:00PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના રાજ્યસભા સાંસદ શ્રી હરદ્વાર દુબેના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે.

ભાજપના મહેનતુ સાંસદ હરદ્વાર દુબેજીના નિધનથી ખૂબ જ દુઃખી છું. તેઓ એવા જમીની સ્તરના નેતા હતા, જેમને ઉત્તર પ્રદેશની વિકાસ યાત્રામાં તેમના મહત્વપૂર્ણ યોગદાન માટે હંમેશા યાદ કરવામાં આવશે. દુઃખની આ ઘડીમાં ભગવાન તેમના પરિવાર અને પ્રશંસકોને શક્તિ આપે. ઓમ શાંતિ!"

YP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1935369) आगंतुक पटल : 231
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada