પ્રધાનમંત્રીનું કાર્યાલય

પૂર્વોત્તરમાં શાંતિ અને પ્રગતિ માટે ખૂબ સારા સમાચાર: પ્રધાનમંત્રી

Posted On: 28 APR 2023 10:26AM by PIB Ahmedabad

આસામ સરકાર અને દિમાસા નેશનલ લિબરેશન આર્મીએ કાયમી શાંતિ માટે શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા.

કેન્દ્રીય ગૃહ પ્રધાન, શ્રી અમિત શાહના ટ્વીટનો જવાબ આપતા, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

"પૂર્વોત્તરમાં શાંતિ અને પ્રગતિ માટે ખૂબ સારા સમાચાર."

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1920409) Visitor Counter : 139