પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મુઝફ્ફરનગર યુપીમાં પશુપ્રદર્શન અને કિસાન મેળાની પ્રશંસા કરી
प्रविष्टि तिथि:
08 APR 2023 11:35AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે કિસાન પ્રદર્શનો ખેડૂતોને આધુનિક ટેકનોલોજી અપનાવવા પ્રોત્સાહિત કરે છે.
તેઓ મુઝફ્ફરનગર યુપીમાં પશુપ્રદર્શન અને કિસાન મેળાની પ્રશંસા કરી રહ્યા હતા કે જે સ્થાનિક સાંસદ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી ડૉ. સંજીવ બાલ્યાને શેર કર્યા હતા.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
"શ્રેષ્ઠ પ્રયાસ! આવા કિસાન મેળાઓ દ્વારા આપણા અન્નદાતા ભાઈઓ અને બહેનો વધુને વધુ આધુનિક ટેક્નોલોજી અપનાવવા માટે પ્રેરિત થશે ત્યારે તેમની આવકના સાધનોમાં પણ વધારો થશે."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1914779)
आगंतुक पटल : 181
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam