પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીએ ચિક્કાબલ્લાપુરમાં સર એમ વિશ્વેશ્વરાયને પુષ્પાંજલિ અર્પણ કરી

Posted On: 25 MAR 2023 2:24PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​કર્ણાટકના ચિક્કાબલ્લાપુરમાં સર એમ વિશ્વેશ્વરાયને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

શ્રી મોદી આજે કર્ણાટકની મુલાકાતે છે.

 

GP/JD



(Release ID: 1910722) Visitor Counter : 157