પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શારદા મઠના પ્રમુખ પ્રવરાજિકા ભક્તિપ્રાણ માતાજીને તેમના નિધન પર શ્રદ્ધાંજલિ આપી
प्रविष्टि तिथि:
12 DEC 2022 11:38AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શારદા મઠના પ્રમુખ પ્રવરાજિકા ભક્તિપ્રાણ માતાજીને તેમના નિધન પર શ્રદ્ધાંજલિ આપી છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"હું પ્રવરાજિકા ભક્તિપ્રાણ માતાજીને મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. શ્રી શારદા મઠ અને રામકૃષ્ણ શારદા મિશન દ્વારા સમાજની સેવા કરવાના તેમના સમૃદ્ધ પ્રયાસો માટે તેમને હંમેશા યાદ રાખવામાં આવશે. મારા વિચારો તમામ અનુયાયીઓ અને ભક્તો સાથે છે. ઓમ શાંતિ."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1882670)
आगंतुक पटल : 226
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam