રાષ્ટ્રપતિ સચિવાલય

ભારતના રાષ્ટ્રપતિએ સરદાર વલ્લભભાઈ પટેલને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી

Posted On: 31 OCT 2022 12:13PM by PIB Ahmedabad

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (31 ઓક્ટોબર, 2022) રાષ્ટ્રપતિ ભવનમાં સરદાર વલ્લભભાઈ પટેલને તેમની જન્મજયંત પર શ્રદ્ધાંજલિ આપી હતી. રાષ્ટ્રપતિ ભવનના રાષ્ટ્રપતિ અને અધિકારીઓએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

રાષ્ટ્રપતિએ આજે સવારે સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપવા નવી દિલ્હીમાં સરદાર પટેલ ચોકની મુલાકાત લીધી હતી.

 

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1872214) Visitor Counter : 187