પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ છઠ પર્વ નિમિત્તે રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી

Posted On: 30 OCT 2022 9:05AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ છઠ પર્વ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"સૂર્ય ભગવાન અને પ્રકૃતિની ઉપાસનાને સમર્પિત મહાપર્વ છઠની તમામ દેશવાસીઓને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ. ભગવાન ભાસ્કરની આભા અને છઠ્ઠી મૈયાના આશીર્વાદથી દરેકનું જીવન હંમેશા પ્રકાશિત રહે, કામના."

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1871922) Visitor Counter : 134