પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ છઠ પર્વ નિમિત્તે રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી
Posted On:
30 OCT 2022 9:05AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ છઠ પર્વ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"સૂર્ય ભગવાન અને પ્રકૃતિની ઉપાસનાને સમર્પિત મહાપર્વ છઠની તમામ દેશવાસીઓને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ. ભગવાન ભાસ્કરની આભા અને છઠ્ઠી મૈયાના આશીર્વાદથી દરેકનું જીવન હંમેશા પ્રકાશિત રહે, એ જ કામના."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1871922)
Visitor Counter : 134
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam