પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ મિલાદ-ઉન-નબી પર શુભેચ્છાઓ પાઠવી

Posted On: 09 OCT 2022 10:34AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મિલાદ-ઉન-નબીના અવસર પર શુભેચ્છાઓ પાઠવી છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"મિલાદ-ઉન-નબીની શુભકામનાઓ. આ અવસરે આપણા સમાજમાં શાંતિ, એકતા અને કરુણાની ભાવના આગળ વધે. ઈદ મુબારક."

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1866173) Visitor Counter : 140