પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ નારી શક્તિને મજબૂત કરવા માટે સામૂહિક પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી

Posted On: 05 OCT 2022 10:22AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતમાં નારી શક્તિને મજબૂત કરવા માટે 130 કરોડ ભારતીયોની સામૂહિક પ્રતિબદ્ધતાઓની પ્રશંસા કરી છે.

મહિલા અને બાળ વિકાસના કેન્દ્રીય મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાની દ્વારા ભારતમાં સ્ત્રી શિશુ મૃત્યુદરમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે એવી કરવામાં આવેલી ટ્વીટને ટાંકીને, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

"આ એક મહાન સંકેત છે, જે આપણી નારી શક્તિને મજબૂત કરવા માટે 130 કરોડ ભારતીયોની સામૂહિક પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે."

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1865271) Visitor Counter : 165