પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ સંસદમાં લાલ બહાદુર શાસ્ત્રીજીને શ્રદ્ધાંજલિ આપી

प्रविष्टि तिथि: 02 OCT 2022 4:29PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સંસદ ભવનમાં પૂર્વ પ્રધાનમંત્રી શ્રી લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જન્મજયંત નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વિટ કર્યું:

"PM @narendramodi એ આજે સંસદ ભવનમાં લાલ બહાદુર શાસ્ત્રીજીને પુષ્પાંજલિ અર્પણ કરી."

YP/GP/JD


(रिलीज़ आईडी: 1864516) आगंतुक पटल : 183
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam