પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ સંસદમાં લાલ બહાદુર શાસ્ત્રીજીને શ્રદ્ધાંજલિ આપી

Posted On: 02 OCT 2022 4:29PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સંસદ ભવનમાં પૂર્વ પ્રધાનમંત્રી શ્રી લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જન્મજયંત નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વિટ કર્યું:

"PM @narendramodi એ આજે સંસદ ભવનમાં લાલ બહાદુર શાસ્ત્રીજીને પુષ્પાંજલિ અર્પણ કરી."

YP/GP/JD



(Release ID: 1864516) Visitor Counter : 143