પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ એ તમામ લોકોને અભિનંદન પાઠવ્યા જેમને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે

Posted On: 30 SEP 2022 10:44PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવેલ તમામ લોકોને અભિનંદન પાઠવ્યા છે.

કેન્દ્રીય મંત્રી શ્રી અનુરાગ સિંહ ઠાકુરના ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

જેમને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે તેઓને અભિનંદન. આ સન્માન તેમની સર્જનાત્મકતા અને મનોરંજન, કલા અને સંસ્કૃતિની દુનિયામાં યોગદાનની યોગ્ય માન્યતા છે.

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1863993) Visitor Counter : 128