પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ઓડિશાના ઝારસુગુડામાં માર્ગ અકસ્માતમાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
Posted On:
17 SEP 2022 1:40PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાના ઝારસુગુડામાં માર્ગ અકસ્માતને કારણે થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;
"ઓડિશાના ઝારસુગુડામાં થયેલી દુર્ઘટના દુઃખદ છે. મારા વિચારો એ લોકોના પરિવારો સાથે છે જેમણે અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે. હું પ્રાર્થના કરું છું કે ઘાયલો વહેલામાં વહેલી તકે સ્વસ્થ થાય: પીએમ"
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1860091)
Visitor Counter : 132
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam