પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ઓડિશાના ઝારસુગુડામાં માર્ગ અકસ્માતમાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો

Posted On: 17 SEP 2022 1:40PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાના ઝારસુગુડામાં માર્ગ અકસ્માતને કારણે થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;

"ઓડિશાના ઝારસુગુડામાં થયેલી દુર્ઘટના દુઃખદ છે. મારા વિચારો એ લોકોના પરિવારો સાથે છે જેમણે અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે. હું પ્રાર્થના કરું છું કે ઘાયલો વહેલામાં વહેલી તકે સ્વસ્થ થાય: પીએમ"

 

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1860091) Visitor Counter : 132