પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીએ દ્વારકા શારદા પીઠ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીના નિધન પર શોક વ્યક્ત કર્યો

Posted On: 11 SEP 2022 6:32PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દ્વારકા શારદા પીઠ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"द्वारका शारदा पीठ के शंकराचार्य स्वामी स्वरूपानंद सरस्वती जी के निधन से अत्यंत दुख हुआ है। शोक के इस समय में उनके अनुयायियों के प्रति मेरी संवेदनाएं। ओम शांति!"

YP/GP/JD



(Release ID: 1858573) Visitor Counter : 181