પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ગણેશ ચતુર્થી પર લોકોને શુભેચ્છા પાઠવી

Posted On: 31 AUG 2022 8:50AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગણેશ ચતુર્થીના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"यतो बुद्धिज्ञाननाशो मुमुक्षोः, यतः सम्पदो भक्तसन्तोषिकाः स्युः।

यतो विघ्नशो यतः कार्यसिद्धिः, सदा तं गणेशं नमामो भजामः।

ગણેશ ચતુર્થીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ગણપતિ બાપ્પા મોર્યા!

ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાઓ. ભગવાન શ્રી ગણેશના આશીર્વાદ હંમેશા આપણા પર રહે.

 

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1855639) Visitor Counter : 144