પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ શ્રી કે. કામરાજને તેમની જન્મજયંતી પર યાદ કર્યા

प्रविष्टि तिथि: 15 JUL 2022 9:28AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી કે. કામરાજને તેમની જન્મજયંતી પર યાદ કર્યા છે. શ્રી મોદીએ કહ્યું કે શ્રી કે. કામરાજે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં અવિશ્વસનીય યોગદાન આપ્યું છે અને એક દયાળુ પ્રશાસક તરીકેની છાપ ઊભી કરી છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

"શ્રી કે. કામરાજ જીને તેમની જન્મજયંતી પર યાદ કરીએ છીએ. તેમણે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં અદમ્ય યોગદાન આપ્યું હતું અને એક દયાળુ પ્રશાસક તરીકેની છાપ ઊભી કરી હતી. તેમણે ગરીબી અને માનવીય દુઃખ દૂર કરવા માટે સખત મહેનત કરી હતી. તેમણે આરોગ્ય અને શિક્ષણમાં સુધારો કરવા પર પણ ધ્યાન કેન્દ્રીત કર્યું હતું."

SD/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1841643) आगंतुक पटल : 257
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Bengali , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam