સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav

કોવિડ-19 અપડેટ

Posted On: 11 JUL 2022 9:07AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 198.88 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા

ભારતમાં સક્રિય કેસનું ભારણ 1,30,713 થયું

સક્રિય કેસનું ભારણ હાલમાં 0.30% છે

સાજા થવાનો દર હાલમાં 98.50% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 14,629 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,29,83,162 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 16,678 નવા કેસ નોંધાયા

દૈનિક પોઝિટિવીટી દર 5.99% પહોંચ્યો

સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 4.18% છે

કુલ 86.68 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 2,78,266 ટેસ્ટ કરાયા

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com




(Release ID: 1840682) Visitor Counter : 184