સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 10 JUL 2022 9:15AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 198.76 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા

ભારતમાં સક્રિય કેસનું ભારણ 1,28,690 થયું

સક્રિય કેસનું ભારણ હાલમાં 0.30% છે

સાજા થવાનો દર હાલમાં 98.50% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 14,553 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,29,68,533 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 18,257 નવા કેસ નોંધાયા

દૈનિક પોઝિટિવીટી દર 4.22% પહોંચ્યો

સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 4.08% છે

કુલ 86.66 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 4,32,777ટેસ્ટ કરાયા

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1840523) Visitor Counter : 148