સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
10 JUL 2022 9:15AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 198.76 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા
ભારતમાં સક્રિય કેસનું ભારણ 1,28,690 થયું
સક્રિય કેસનું ભારણ હાલમાં 0.30% છે
સાજા થવાનો દર હાલમાં 98.50% નોંધાયો
છેલ્લા 24 કલાકમાં 14,553 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,29,68,533 દર્દીઓ સાજા થયા
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 18,257 નવા કેસ નોંધાયા
દૈનિક પોઝિટિવીટી દર 4.22% પહોંચ્યો
સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 4.08% છે
કુલ 86.66 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 4,32,777ટેસ્ટ કરાયા
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1840523)
Visitor Counter : 148