સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
08 JUL 2022 9:40AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 198.51 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા
ભારતમાં સક્રિય કેસનું ભારણ 1,22,335 થયું
સક્રિય કેસનું ભારણ હાલમાં 0.28% છે
સાજા થવાનો દર હાલમાં 98.51% નોંધાયો
છેલ્લા 24 કલાકમાં 15,899 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,29,37,876 દર્દીઓ સાજા થયા
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 18,815 નવા કેસ નોંધાયા
દૈનિક પોઝિટિવીટી દર 4.96% પહોંચ્યો
સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 4.09% છે
કુલ 86.57 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 3,79,470 ટેસ્ટ કરાયા
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1840005)
Visitor Counter : 202