સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
07 JUL 2022 9:20AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 198.33 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા
ભારતમાં સક્રિય કેસનું ભારણ 1,19,457 થયું
સક્રિય કેસનું ભારણ હાલમાં 0.27% છે
સાજા થવાનો દર હાલમાં 98.52% નોંધાયો
છેલ્લા 24 કલાકમાં 14,650 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,29,21,977 દર્દીઓ સાજા થયા
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 18,930 નવા કેસ નોંધાયા
દૈનિક પોઝિટિવીટી દર 4.32% પહોંચ્યો
સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 3.86% છે
કુલ 86.53 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 4,38,005 ટેસ્ટ કરાયા
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1839785)
Visitor Counter : 164