સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 06 JUL 2022 9:56AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 198.20 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા

 

ભારતમાં સક્રિય કેસનું ભારણ 1,15,212 થયું

 

સક્રિય કેસનું ભારણ હાલમાં 0.26% છે

 

સાજા થવાનો દર હાલમાં 98.53% નોંધાયો

 

છેલ્લા 24 કલાકમાં 15,394 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,29,07,327 દર્દીઓ સાજા થયા

 

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 16,159 નવા કેસ નોંધાયા

 

દૈનિક પોઝિટિવીટી દર 3.56% પહોંચ્યો

 

સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 3.84% છે

 

કુલ 86.49 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 4,54,465 ટેસ્ટ કરાયા

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1839465) Visitor Counter : 167