પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પીએમએ રાજસ્થાનના જાલોરમાં માર્ગ અકસ્માતમાં થયેલા મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો

प्रविष्टि तिथि: 28 JUN 2022 11:10AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના જાલોર ખાતે માર્ગ અકસ્માતમાં થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે પરિવારોને આ દુઃખદ નુકસાન સહન કરવાની શક્તિ માટે પ્રાર્થના કરી.

પીએમઓએ ટ્વીટ કરીને કહ્યું:

રાજસ્થાનના જાલોરમાં થયેલો માર્ગ અકસ્માત અત્યંત દુઃખદ છે. આમાં જે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેમના પરિવારો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું. ભગવાન તેમને દુઃખની આ ઘડીમાં શક્તિ આપે: PM @narendramodi

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1837475) आगंतुक पटल : 230
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam