સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
23 JUN 2022 9:01AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 196.62 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા
ભારતમાં સક્રિય કેસનું ભારણ 83,990 થયું
સક્રિય કેસનું ભારણ હાલમાં 0.19% છે
સાજા થવાનો દર હાલમાં 98.6% નોંધાયો
છેલ્લા 24 કલાકમાં 10,972 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,27,36,027 દર્દીઓ સાજા થયા
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 13,313 નવા કેસ નોંધાયા
દૈનિક પોઝિટિવીટી દર 2.03% પહોંચ્યો
સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 2.81% છે
કુલ 85.94 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 6,56,410 ટેસ્ટ કરાયા
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1836390)
Visitor Counter : 163