પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ઉત્તર પ્રદેશના હમીરપુરમાં માર્ગ અકસ્માતમાં થયેલી જાનહાનિ અંગે શોક વ્યક્ત કર્યો

Posted On: 22 JUN 2022 9:42PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લામાં માર્ગ અકસ્માતને કારણે થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકો ઝડપથી સ્વસ્થ થાય એવી કામના વ્યક્ત કરી હતી.

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વિટ કર્યું;

"ઉત્તર પ્રદેશના હમીરપુરમાં બનેલી દુર્ઘટના અત્યંત દુઃખદાયક છે. હું જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું, તેમજ ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય એવી ઈચ્છા વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટીતંત્ર ઘાયલોને શક્ય મદદ આપવા વ્યસ્ત છેઃ PM @narendramodi"

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1836355) Visitor Counter : 201