સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 22 JUN 2022 9:31AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 196.45 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા

 

ભારતમાં સક્રિય કેસનું ભારણ 81,687 થયું

 

સક્રિય કેસનું ભારણ હાલમાં 0.19% છે

 

સાજા થવાનો દર હાલમાં 98.60% નોંધાયો

 

છેલ્લા 24 કલાકમાં 9,862દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,27,25,055 દર્દીઓ સાજા થયા

 

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 12,249 નવા કેસ નોંધાયા

 

દૈનિક પોઝિટિવીટી દર 3.94% પહોંચ્યો

 

સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 2.90% છે

 

કુલ 85.88 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 3,10,623 ટેસ્ટ કરાયા

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1836160) Visitor Counter : 158