સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 18 JUN 2022 9:38AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 196 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા

ભારતમાં સક્રિય કેસનું ભારણ 68,108 થયું

સક્રિય કેસનું ભારણ હાલમાં 0.16% છે

સાજા થવાનો દર હાલમાં 98.63% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 8,148 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,26,90,845 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 13,216 નવા કેસ નોંધાયા

દૈનિક પોઝિટિવીટી દર 2.73% પહોંચ્યો

સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 2.47% છે

કુલ 85.73 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 4,84,924 ટેસ્ટ કરાયા

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1834958) Visitor Counter : 134