સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 14 JUN 2022 9:01AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 195.35 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા

ભારતમાં સક્રિય કેસનું ભારણ 50,548 થયું

સક્રિય કેસનું ભારણ હાલમાં 0.12% છે

સાજા થવાનો દર હાલમાં 98.67% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 4,035 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,26,61,370 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 6,594 નવા કેસ નોંધાયા

દૈનિક પોઝિટિવીટી દર 2.05% પહોંચ્યો

સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 2.32% છે

કુલ 85.54 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 3,21,873 ટેસ્ટ કરાયા

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1833691) Visitor Counter : 149