સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
14 JUN 2022 9:01AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 195.35 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા
ભારતમાં સક્રિય કેસનું ભારણ 50,548 થયું
સક્રિય કેસનું ભારણ હાલમાં 0.12% છે
સાજા થવાનો દર હાલમાં 98.67% નોંધાયો
છેલ્લા 24 કલાકમાં 4,035 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,26,61,370 દર્દીઓ સાજા થયા
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 6,594 નવા કેસ નોંધાયા
દૈનિક પોઝિટિવીટી દર 2.05% પહોંચ્યો
સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 2.32% છે
કુલ 85.54 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 3,21,873 ટેસ્ટ કરાયા
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1833691)
Visitor Counter : 172