PIB Headquarters
કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન
Posted On:
13 JUN 2022 6:07PM by PIB Ahmedabad
- રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 195.19 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા
- ભારતમાં સક્રિય કેસનું ભારણ 47,995 થયું
- સક્રિય કેસનું ભારણ હાલમાં 0.11% છે
- સાજા થવાનો દર હાલમાં 98.68% નોંધાયો
- છેલ્લા 24 કલાકમાં 4,592 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,26,57,335 દર્દીઓ સાજા થયા
- છેલ્લા 24 કલાકમાં ભારતમાં 8,084 નવા કેસ નોંધાયા
- દૈનિક પોઝિટિવીટી દર 3.24% પહોંચ્યો
- સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 2.21% છે
- કુલ 85.51 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 2,49,418 ટેસ્ટ કરાયા
#Unite2FightCorona
#IndiaFightsCorona
Press Information Bureau
Ministry of Information & Broadcasting
Government of India
*****
ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 195.19 કરોડને પાર
વધુ વિગત માટેઃ https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1833388
રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19 રસીની ઉપલબ્ધતા અંગે અપડેટ
વધુ વિગત માટેઃ https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1832776
કેન્દ્રીય આરોગ્યમંત્રી શ્રી ડૉ મનસુખ માંડવિયાએ રાજ્યના આરોગ્યમંત્રીઓ સાથે વાર્તાલાપ કર્યો; “હરઘર દસ્તક 2.0” અંતર્ગત સ્થિતિ અને પ્રગતિની સમીક્ષા કરી
વધુ વિગત માટેઃ https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1833535
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1833624)
Visitor Counter : 123