સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 11 JUN 2022 9:14AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 194.09 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા

ભારતમાં સક્રિય કેસનું ભારણ 40,370 થયું

સક્રિય કેસનું ભારણ હાલમાં 0.09% છે

સાજા થવાનો દર હાલમાં 98.69% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 4,216 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,26,48,308 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 8,329 નવા કેસ નોંધાયા

દૈનિક પોઝિટિવીટી દર 2.41% પહોંચ્યો

સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 1.75% છે

કુલ 85.45 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 3,44,994 ટેસ્ટ કરાયા

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1833107) Visitor Counter : 140