સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
10 JUN 2022 9:18AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 194.76 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા
ભારતમાં સક્રિય કેસનું ભારણ 36,267 થયું
સક્રિય કેસનું ભારણ હાલમાં 0.08% છે
સાજા થવાનો દર હાલમાં 98.70% નોંધાયો
છેલ્લા 24 કલાકમાં 3,791 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,26,44,092 દર્દીઓ સાજા થયા
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 7,584 નવા કેસ નોંધાયા
દૈનિક પોઝિટિવીટી દર 2.26% પહોંચ્યો
સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 1.50% છે
કુલ 85.41 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 3,35,050 ટેસ્ટ કરાયા
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1832788)
Visitor Counter : 170
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Malayalam